ઓડિશા પરબ : અમદાવાદમાં જોવા મળશે ઓડિશાના વાઇબ્રન્ટ કલ્ચર, વાનગીઓ, ક્રાફટ અને ટુરિઝમ એક્સપિરિયન્સનો સમન્વય
ભારતના સૌથી જીવંત સાંસ્કૃતિક રાજ્યોમાંનું એક ગણાતું ઓડિશા એક એવી ભૂમિ છે, જ્યાં પ્રાચીન પરંપરાઓ, શ્રેષ્ઠ કલા અને કુદરતી સૌંદર્યનો અદભૂત સમન્વય જોવા મળે છે. પોતાની શાસ્ત્રીય નૃત્ય પરંપરાઓ અને લોક સંસ્કૃતિથી લઈને સુંદર હસ્તકલા, હાથવણાટ અને અનોખા ભોજન વારસા સુધી, ઓડિશા ભારતની સાંસ્કૃતિક વિવિધતા અને ગૌરવનું દર્શન કરાવે છે. બેંગલુરુ અને ગુવાહાટી ખાતે અગાઉની…
ગુજરાતી સિનેમામાં 19 વર્ષીય યુવા નિર્માતા દક્ષ એ. વાસુનો ધમાકેદાર પ્રવેશ, ‘દ્વાન પ્રોડક્શન’ની નવી ફિલ્મનું શૂટિંગ શરૂ
ગુજરાતી સિનેમામાં ફરી એકવાર નવો ઉત્સાહ અને નવી પેઢીનો પ્રવાહ જોવા મળી રહ્યો છે. તાજેતરમાં ‘દ્વાન પ્રોડક્શન’ (Dvaan Production) દ્વારા એક નવી ગુજરાતી ફિલ્મની સત્તાવાર ઘોષણા કરવામાં આવી છે. રોયલ રિલેક્સા ગ્રુપના 19 વર્ષના યંગ આંત્રપ્રિન્યોર દક્ષ એ. વાસુ બિઝનેસની દુનિયામાં સફળતા મેળવ્યા બાદ હવે ફિલ્મ પ્રોડ્યુસર તરીકે પોતાની નવી ઇનિંગ શરૂ કરવા જઈ રહ્યા…
અમદાવાદમાં GACS દ્વારા ‘ફ્યુચર ઓફ વર્કપ્લેસ, સસ્ટેનેબિલિટી અને AI’ વિષય પર નોલેજ કોન્ક્લેવનું આયોજન
અમદાવાદ: ગ્લોબલ એસોસિએશન ફોર કોર્પોરેટ સર્વિસીસ (GACS) ના ગુજરાત ચેપ્ટર દ્વારા સફળતાપૂર્વક નોલેજ કોન્ક્લેવનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ઉદ્યોગ વ્યાવસાયિકો, વ્યવસાયિક નેતાઓ અને નવીનતાઓને એકસાથે ભેગા કરવામાં આવ્યા હતા જેથી ઝડપથી વિકસતા કાર્યસ્થળ અને વૈશ્વિક વ્યવસાયિક વાતાવરણમાં સંસ્થાઓ અને વ્યક્તિઓ કેવી રીતે વિકાસ કરી શકે તેની ચર્ચા કરી શકાય. આ કોન્ક્લેવમાં ઝાયડસ લાઇફસાયન્સ લિમિટેડના…
“મેરે કૃષ્ણ” : અમદાવાદમાં 28 અને 29 માર્ચે ઔડા ઓડિટોરિયમમાં યોજાશે ભવ્ય અને દિવ્ય નાટ્ય અનુભવ
અમદાવાદ હવે ભક્તિ, નાટક અને દ્રશ્ય ભવ્યતાના એક અનોખા સંગમનું સાક્ષી બનવા જઈ રહ્યું છે. અત્યંત પ્રશંસા પામેલું મેગા થિયેટ્રિકલ પ્રોડક્શન “મેરે કૃષ્ણ” આગામી 28 અને 29 માર્ચ 2026 ના રોજ પ્રતિષ્ઠિત ઔડા ઓડિટોરિયમ ખાતે ચાર ભવ્ય શો સાથે રજૂ થશે. “મેરે કૃષ્ણ” એ માત્ર એક નાટક નથી, પરંતુ એક ગાઢ અને તરબોળ કરી દેનારો…
અમદાવાદમાં હઠીસિંહ વિઝ્યુઅલ આર્ટ સેન્ટર ખાતે આર્ટિસ્ટ રાજેન્દ્ર કડિયાનું સોલો એક્ઝિબિશન
અમદાવાદ : કલાકાર રાજેન્દ્ર કડિયા તેમના નવા સોલો એક્ઝિબિશન સિરીઝ ફેસસરફેસ : પેઇન્ટિંગ એઝ પ્રોસેસ સાથે હઠીસિંહ વિઝ્યુઅલ આર્ટ સેન્ટર , અમદાવાદ ખાતે શરૂ થયું છે. આ એક્ઝિબિશનનું ઉદ્ઘાટન મંગળવાર, 17 માર્ચ 2026 ના રોજ યોજાયું હતું અને તે 22 માર્ચ 2026 સુધી ઓપન રહેશે. આ પ્રદર્શનમાં મિક્સ મીડિયા, પેજ પર એક્રિલિક અને ટેરાકોટા સોરાસ…
ગુજરાતી એન્ટરટેઈનમેન્ટમાં હાસ્ય અને સામાજિક સંદેશનો અનોખો સંગમ: સ્મિત પંડ્યા અને ચેતન દૈયા સ્ટારર ‘સેવાભાવી’ 19 માર્ચે JOJO એપ પર થશે રિલીઝ
અમદાવાદ: ગુજરાતી એન્ટરટેઈનમેન્ટ ઈન્ડસ્ટ્રીમાં હંમેશા કંઈક નવું અને હટકે પીરસવા માટે જાણીતું OTT પ્લેટફોર્મ ‘JOJO’ ફરી એકવાર દર્શકોના ચહેરા પર સ્મિત લાવવા માટે સજ્જ થયું છે. આગામી 19 માર્ચના રોજ ‘JOJO એપ’ પર એક અનોખી કોમેડી-ડ્રામા ફિલ્મ ‘સેવાભાવી’ રિલીઝ થવા જઈ રહી છે. આ ફિલ્મ હાસ્ય અને અર્થસભર વાર્તાનો એક સુંદર સમન્વય છે, જે દર્શકોને…
E4U એન્ટરટેઈનમેન્ટની આગામી ગુજરાતી ફિલ્મ ‘ચોર નંબર-1’ નું શૂટિંગ પૂર્ણ, નિર્માતા નિલેશ મોદી એ બધા આર્ટિસ્ટ અને ક્રૂ મેમ્બર્સને અભિનંદન પાઠવ્યા
ગુજરાતી સિનેમા જ્યારે વૈશ્વિક સ્તરે પોતાની આગવી ઓળખ બનાવી રહ્યું છે, ત્યારે E4U એન્ટરટેઈનમેન્ટ ગુજરાતી પ્રેક્ષકો માટે કંઈક અનોખું અને મનોરંજક કન્ટેન્ટ લાવવા માટે સંપૂર્ણ રીતે સજ્જ છે. E4U એન્ટરટેઈનમેન્ટ, Ambigramy અને ડિવાઈન ના સહયોગથી બની રહેલી બહુપ્રતિક્ષિત ફિલ્મ ‘ચોર નંબર-1’ ના શૂટિંગનું કામ સફળતાપૂર્વક પૂર્ણ થઈ ગયું છે. ચોર નંબર -1 ફિલ્મની વાત કરીએ…
E4U એન્ટરટેઈનમેન્ટની આગામી ગુજરાતી ફિલ્મ ‘ચોર નંબર-1’ નું શૂટિંગ પૂર્ણ, નિર્માતા નિલેશ મોદી એ બધા આર્ટિસ્ટ અને ક્રૂ મેમ્બર્સને અભિનંદન પાઠવ્યા
ગુજરાતી સિનેમા જ્યારે વૈશ્વિક સ્તરે પોતાની આગવી ઓળખ બનાવી રહ્યું છે, ત્યારે E4U એન્ટરટેઈનમેન્ટ ગુજરાતી પ્રેક્ષકો માટે કંઈક અનોખું અને મનોરંજક કન્ટેન્ટ લાવવા માટે સંપૂર્ણ રીતે સજ્જ છે. E4U એન્ટરટેઈનમેન્ટ, Ambigramy અને ડિવાઈન ના સહયોગથી બની રહેલી બહુપ્રતિક્ષિત ફિલ્મ ‘ચોર નંબર-1’ ના શૂટિંગનું કામ સફળતાપૂર્વક પૂર્ણ થઈ ગયું છે. ચોર નંબર -1 ફિલ્મની વાત કરીએ…
IFFCO ના પારાદીપ યુનિટમાં સલ્ફ્યુરિક એસિડ પ્લાન્ટ–3નું રાષ્ટ્રને સમર્પણ : કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિત શાહ દ્વારા
પારાદીપ, ઓડિશા: કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે આજે ઇન્ડિયન ફાર્મર્સ ફર્ટિલાઇઝર કો-ઓપરેટિવ લિમિટેડના પારાદીપ યુનિટમાં નવા સ્થાપિત થયેલા સલ્ફ્યુરિક એસિડ પ્લાન્ટ–3 (SAP–III) ને રાષ્ટ્રને સમર્પિત કર્યો. આ પ્લાન્ટના પ્રારંભ સાથે ભારતના ખાતર ઈન્ફ્રાસ્ટ્રક્ચરને વધુ મજબૂત બનાવવામાં અને દેશના ખેડૂત સમાજને સહારો આપવામાં એક મહત્વપૂર્ણ માઈલસ્ટોન નોંધાયો છે. નવા સલ્ફ્યુરિક એસિડ પ્લાન્ટની સ્થાપના અંદાજે…
શ્રી સૌરાષ્ટ્ર સઈ સુથાર જ્ઞાતિ, અમદાવાદના 36માં સમૂહ લગ્નોત્સવ “કન્યાદાન-3” નું ભવ્ય આયોજન
અમદાવાદ: શ્રી સૌરાષ્ટ્ર સઈ સુથાર જ્ઞાતિ હિતેચ્છુ મંડળ, અમદાવાદ પ્રેરિત અને શ્રી સૌરાષ્ટ્ર સઈ સુથાર જ્ઞાતિ યુવક મંડળ દ્વારા આયોજિત 36મો સમૂહ લગ્ન સમારંભ “કન્યાદાન-3” તારીખ 8 માર્ચ, 2026 રવિવારના રોજ અમદાવાદના નવા નરોડા વિસ્તારમાં આવેલ ઉદયગ્રીન પાર્ટી પ્લોટ ખાતે યોજાયો હતો.. આ માંગલિક પ્રસંગે સમાજના 7 નવયુગલો શાસ્ત્રોક્ત વિધિથી લગ્નગ્રંથિએ જોડાઈને નવું જીવન શરૂ…

