‘ધરપકડ – યુ આર અંડર ડિજિટલ એરેસ્ટ’ નું ચોંકાવનારું નું પોસ્ટર રિલીઝ; મલ્હાર ઠાકર અને શ્રુહદ ગોસ્વામી પહેલીવાર સાથે
ભારતની પ્રથમ ડિજિટલ અરેસ્ટ પર આધારિત ફિલ્મ આવી રહી છે ગુજરાતી સિનેમા જ્યાં દ્રઢ અને સમયોચિત વાર્તાઓ દ્વારા નવી હદો ઓળંગી રહ્યું છે, ત્યાં ફિલ્મમેકર અનિશ શાહ ‘ધરપકડ’સાથે આગળની કતારમાં ઉભા છે – જે ભારતની ડિજિટલ અરેસ્ટ જેવા ઉદ્ભવતા અને ચિંતાજનક વિષય પર આધારિત પ્રથમ ફિલ્મ છે।‘ધૂનકી’અને ‘ઉડન છૂ’ના નિર્માતાઓ તરફથી આવી રહેલી આ ફિલ્મ…
રાજકોટમાં 9 અને 10 મે, 2026 એ હેમુ ગઢવી ઓડિટોરિયમમાં યોજાશે ભવ્ય અને દિવ્ય નાટ્ય અનુભવ- “મેરે કૃષ્ણ”
રાજકોટ હવે ભક્તિ, નાટક અને દ્રશ્ય ભવ્યતાના એક અનોખા સંગમનું સાક્ષી બનવા જઈ રહ્યું છે. અત્યંત પ્રશંસા પામેલું મેગા થિયેટ્રિકલ પ્રોડક્શન “મેરે કૃષ્ણ” આગામી 9 અને 10 મે, 2026 ના રોજ હેમુ ગઢવી ઓડિટોરિયમ ખાતે ચાર ભવ્ય શો સાથે રજૂ થશે. 9 અને 10 મે બંને દિવસ સાંજે 4-00 કલાકે અને રાત્રે 8-30 કલાકે એમ…
ગુજરાતી સિનેમામાં રહસ્ય અને ડરનો નવો અધ્યાય, ફિલ્મ ‘બહેરૂપિયો’નું ઓફિશિયલ ટ્રેલર લોન્ચ
ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી નવા પ્રયોગો અને મજબૂત વાર્તાઓ સાથે પ્રેક્ષકોના દિલ જીતવા માટે તૈયાર છે. “સત્ય તમારો અંગત ભ્રમ છે અને દરેક ભ્રમ એક નવી કથા…” આ ગાઢ અને રોમાંચક વિચાર સાથે ગુજરાતી સિનેમામાં ડરનો એક નવો અધ્યાય શરૂ થવા જઈ રહ્યો છે. ‘સવનાથ એન્ટરટેઈનમેન્ટ’ અને ‘RSC ફિલ્મ્સ’ દ્વારા પ્રસ્તુત અને હાર્દિક કૌશિક પટેલ તથા…
અમદાવાદના કઠવાડા ખાતે 20 થી 22 એપ્રિલ દરમિયાન ભવ્ય ‘ગો સન્માન કાંકરેજ ગો મહાકુંભ’ યોજાશે
અમદાવાદ : અમદાવાદના કઠવાડા ખાતે આગામી તારીખ 20, 21 અને 22 એપ્રિલ, 2026ના રોજ ‘ગાવો વિશ્વસ્ય માતરઃ’ ના મંત્ર સાથે ભવ્ય ‘ગો સન્માન કાંકરેજ ગો મહાકુંભ’નું આયોજન કરવામાં આવ્યું છે. એસ.પી. રિંગ રોડ પર દાસ્તાન સર્કલ પાસે આવેલા રબારી હરિભાઈ લાખાભાઈના કુવા ખાતે આ ત્રિ-દિવસીય મેળાનું આયોજન થશે. આ કાર્યક્રમના મુખ્ય આયોજક લાલાભાઈ રણછોડભાઈ રબારી…
કાચા માલમાં તીવ્ર ભાવવધારો તેમજ તીવ્ર અછતને કારણે ભયંકર કટોકટીનો સામનો કરી રહેલ ડિટર્જન્ટ ઉદ્યોગ : 80% લઘુ ઉદ્યોગો બંધ, હજારો શ્રમિકો બેરોજગાર
ગુજરાતમાં ડિટર્જન્ટ અને સાબુ ઉદ્યોગ હાલમાં તેના સૌથી ખરાબ તબક્કામાંથી પસાર થઈ રહ્યો છે. એસિડ સ્લરીના કાચા માલના ભાવોમાં ૩૦૦% સુધીનો તોતિંગ વધારો અને સર્જાયેલી કૃત્રિમ અછતને કારણે આ ઉદ્યોગ પર અસ્તિત્વનું સંકટ ઊભું થયું છે. ગુજરાતમાં સાબુ અને ડિટર્જન્ટ પાવડર બનાવતી આશરે ૮૦૦ થી ૮૫૦ જેટલી મધ્યમ તેમજ લઘુ ઉદ્યોગ (MSME) કક્ષાની સ્થાનિક ફેક્ટરીઓ…
અમદાવાદ ખાતે ‘ગુજરાત મીડિયા એવોર્ડ્સ ૨૦૨૬’નો ભવ્ય સમારોહ યોજાયો; પત્રકારત્વના ક્ષેત્રમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર પ્રતિભાઓનું સન્માન કરાયું
અમદાવાદના પાલડી સ્થિત ટાગોર હોલ ખાતે 7 એપ્રિલના રોજ ‘ગુજરાત મીડિયા એવોર્ડ્સ ૨૦૨૬’ (GMA) નું આયોજન કરવામાં આવ્યું હતું. મીડિયા વેલફેર ટ્રસ્ટ અને સન મીડિયા સર્વિસીસ દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં શ્રી ઋષિકેશ પટેલ (કેબિનેટ મંત્રી શ્રી, ગુજરાત રાજ્ય) એ વિશેષ ઉપસ્થિતિ આપી. પત્રકારત્વ ક્ષેત્રે સાહસ, સત્ય અને સામાજિક જવાબદારીના મૂલ્યોને જાળવી રાખનાર પત્રકારોને મંત્રીશ્રીના વરદ…
જોજો (JOJO) અને એલજી ઇલેક્ટ્રોનિક્સ વચ્ચે ભાગીદારી: એલજી ચેનલ્સ પર પ્રીમિયમ ગુજરાતી FAST ચેનલ ‘JOJO TV’ લોન્ચ કરવામાં આવી
ગુજરાત: ગુજરાતી મનોરંજન ક્ષેત્રનું અગ્રણી પ્લેટફોર્મ અને ‘જોજો લિમિટેડ’ (JOJO Limited) નો હિસ્સો એવી JOJO APP એ એલજી ઇલેક્ટ્રોનિક્સ (LG) સાથેની વ્યૂહાત્મક ભાગીદારીમાં પોતાની FAST ચેનલ (Free Ad-supported Streaming TV) — ‘JOJO TV’ લોન્ચ કરવાની ઘોષણા કરી છે. આ સુવિધા LG સ્માર્ટ ટીવી પર ઉપલબ્ધ ‘LG Channels’ પ્લેટફોર્મ પર જોવા મળશે. આ સહયોગ દ્વારા ઉચ્ચ…
IndiesemiC એ ભારતમાં સ્વદેશી સેમિકન્ડક્ટર પેકેજિંગ અને મેન્યુફેક્ચરિંગને વેગ આપવા માટે Kaynes Semicon સાથે એમઓયુ પર હસ્તાક્ષર કર્યા
અમદાવાદ / સાણંદ, માર્ચ, 2026: ફૅબલેસ સેમિકન્ડક્ટર અને ચિપ ડિઝાઇન કંપની IndiesemiC પ્રાઇવેટ લિમિટેડ દ્વારા ગુજરાતના સાણંદ સ્થિત અગ્રણી આઉટસોર્સ્ડ સેમિકન્ડક્ટર એસેમ્બલી એન્ડ ટેસ્ટ (OSAT) સુવિધા ધરાવતી કંપની Kaynes Semicon પ્રાઇવેટ લિમિટેડ સાથે એમઓયુ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. આ ભાગીદારી દેશની અંદર જ ચિપ ડિઝાઇન અને બેકએન્ડ મેન્યુફેક્ચરિંગ ક્ષમતાઓને એકસાથે લાવીને ભારતના સેમિકન્ડક્ટર ઇકોસિસ્ટમને…
અમદાવાદના શ્રી નિમ્બાર્ક નારાયણ તીર્થધામ પ્રેરણા પીઠ ખાતે ડૉ. પંડિત કાશીનાથ મિશ્રાની વિશેષ ઉપસ્થિતિ
અમદાવાદ : પ્રાચીન જ્ઞાનના સંશોધક અને પરિવર્તનના દ્રષ્ટાવાન સંશોધક ડૉ. પંડિત કાશીનાથ મિશ્રા દ્વારા આજે અમદાવાદના પિરાણા રોડ સ્થિત શ્રી નિમ્બાર્ક નારાયણ તીર્થધામ પ્રેરણા પીઠ ખાતે ઉપસ્થિત રહ્યાં હતા. આ પ્રસંગે ડૉ. મિશ્રાએ પ્રાચીન ગ્રંથોના આધારે વર્તમાન વૈશ્વિક પરિસ્થિતિ, ત્રીજા વિશ્વયુદ્ધની સંભાવનાઓ અને કળિયુગના અંત બાદ આવનારા નવા યુગના સંકેતો વિશે અત્યંત ચોંકાવનારા અને મહત્વપૂર્ણ…
અમદાવાદમાં 30મી માર્ચે શ્રી મહાવીર જન્મ કલ્યાણક મહોત્સવ અને ભવ્ય કવિ સંમેલનનું ભવ્ય આયોજન
અમદાવાદ: ભારતવર્ષીય તીર્થક્ષેત્ર કમિટી, ગુજરાત દ્વારા આગામી 30 માર્ચ 2026ના રોજ અમદાવાદના આંગણે ‘શ્રી મહાવીર જન્મ કલ્યાણક મહોત્સવ’ની અત્યંત ભવ્ય અને દિવ્ય ઉજવણી કરવામાં આવનાર છે. આ અંગે અધ્યક્ષ શ્રી પારસ જૈન બજ, ઉપાધ્યક્ષ શ્રી રાજેશભાઈ શાહ, મહામંત્રી શ્રી ઋષભકુમાર જૈન, સંયોજક શ્રી નરેશભાઈ શાહ તેમજ શ્રી રતનભાઈ પાટની એ ઉપસ્થિત રહી મહોત્સવની રૂપરેખા આપી…

